બનાસકાંઠાના ડીસામાં નવલી નવરાત્રિની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાની સાંજે 1001 દિવાની મહા આરતીનું આયોજન કરાયું હતું.
[google_ad]
જેમાં ખેલૈયાઓએ 1001 એક દિવાની મહાઆરતી કરી સમાજને અને દેશને કોરોના મુક્ત બનાવી સુખ સમૃદ્ધિ વધારે તે માટે પ્રાર્થના કરી હતી.
[google_ad]
ડીસાની પિંક સોસાયટીમાં શુક્રવારે 1001 દીવાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી ખેલૈયાઓએ ગરબે ઘૂમ્યા હતા.
[google_ad]
દશેરાની સાંજે દશેરા નિમિત્તે 1001 દીવાની મહાઆરતી કરી માતાજીની આરાધના કરી હતી.
[google_ad]
સાથે જ સોસાયટીના રહીશો અને ખેલૈયાઓએ કોરોના મહામારીમાંથી સમાજને મુક્ત કરવા માટે પ્રાર્થના કરી હતી.
[google_ad]
તેમજ આવનાર સમયમાં લોકોની સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે અંબેમાંની પ્રાર્થના કરી હતી.
From – Banaskantha Update