જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ હેઠળ એક દિવસમાં 600 શોકપીટ ખાતમુર્હુતની કામગીરી હાથ ધરાઇ

Share

સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ-2 અંતર્ગત 100 દિવસના કેમ્પેઇન અંતર્ગત બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે દ્વારા તા.13 ઓક્ટોબર-2021ના રોજ જીલ્લામાં ઝૂંબેશ હાથ ધરી એક જ દિવસમાં 500 વ્યક્તિગત શોકપીટ અને 100 સામૂહીક શોકપીટના ખાતમુર્હુતની કામગીરી હાથ ધરાઇ છે.

[google_ad]

જેમાં બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના ધનપુરા, ભરોડ અને અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં સામૂહીક શોકપીટનું ખાતમુર્હુત જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયું હતું તેમ બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખે જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share