બનાસકાંઠા લાખણી તાલુકાના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડાની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
દલાભાઈ ખાગડા
[google_ad]
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના તમામ હોદ્દેદારો દ્વારા બનાસકાંઠાના તમામ તાલુકા મથકે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં લખીમપુરમાં શાંતિ પુણ્ય આંદોલન કરી રહેલા ખેડૂતોના ટોળા ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા પુર ઝડપે ગાડી ચડાવી ખેડૂતોની હત્યા કરવામાં આવી તેમાં ગુનેગારોને કડક સજા થાય અને ખેડૂતોને ન્યાય મળે તે માટે પુતળા દહન કરવાનુ કાર્યક્રમ કરે તે પહેલા જ ધરપકડ કરવામાં આવી.
From – Banaskantha Update