પાલનપુરમાં આવેલી બનાસ બેંકના ચેરમેને શુક્રવારે સ્વૈચ્છાએ રાજીનામું આપતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં બનાસ બેંકના ચેરમેને સ્વૈચ્છાએ બનાસકાંઠા રજીસ્ટ્રારને રાજીનામું સુપ્રરત કર્યું છે.
જ્યારે ભાજપ દ્વારા અગાઉ પણ બનાસ બેંકના ચેરમેન પાસે રાજીનામું માંગવામાં આવ્યું હતું.પાલનપુરમાં આવેલી બનાસ બેંકના ચેરમેન પદે તાજેતરમાં અણદાભાઇ પટેલની નિમણૂંક કરાઇ હતી.
જેમાં શુક્રવારે ચેરમેન અણદાભાઇ પટેલે સ્વૈચ્છાએ રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો હતો.જેમાં બનાસ બેંકના ચેરમેને સ્વૈચ્છાએ બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ બનાસકાંઠા રજીસ્ટ્રારને રાજીનામું સુપ્રરત કર્યું છે.
જેમાં બનાસ બેંકને મેનેજરને જાણ કરાઇ છે. જ્યારે ભાજપ દ્વારા અગાઉ પણ બનાસ બેંકના ચેરમેન પાસે રાજીનામું મંગાવ્યું હતું.
From-Banaskantha update