કંબોઇ-વાયડ રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આધેડે આપઘાત કરતાં ચકચાર

Share

કાંકરેજ તાલુકાના કંબોઇ-વાયડ રેલ્વે ટ્રેક પર મંગળવારે વહેલી સવારે આધેડ યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં આધેડ યુવક શિહોરી ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

[google_ad]

જોકે, પાટણની હદનું ગામ વાયડ છે અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઇ આવતું હોવાથી પોલીસ તંત્ર પણ મૂંઝવણમાં મૂકાતાં મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના કંબોઇ-વાયડ રેલ્વે ટ્રેક પર મંગળવારે વહેલી સવારે શિહોરી ગામના યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

Advt

[google_ad]

જોકે, પાટણ જીલ્લાની હદનું ગામ વાયડ અને બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇમાં આવતું હોવાથી પોલીસ તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગઇ છે. ત્યારે હજુ સુધી મોતની કડી જાણવા મળી નથી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે આધેડ યુવકે આપઘાત કેમ કર્યો તેને લઇ અનેક શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે. જ્યારે અગમ્ય કારણોસર આધેડ યુવકે જીવન ટૂંકાવતાં તર્ક-વિતર્કો સર્જાયા છે.

 

 

From – Banaskantha Update


Share