૩૦ જવાનોને કોરોન્ટાઇન કરી સારવાર શરૂ કરાઇ
થરાદમાં આર્મી ટ્રેનિંગ અર્થે નાગલેન્ડના ૩૦ જવાનો આવ્યા છે. પરંતુ ૩૦ જવાનોને કોરોના પોઝીટીવના કેસ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં તંત્ર દ્વારા કોરોન્ટાઇન કરી સારવાર શરૂ કરાઇ છે.
[google_ad]
જ્યારે સમગ્ર વિસ્તારમાં એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને અન્ય વિસ્તારમાં અવર-જવરના રસ્તા બંધ કરી દેવાયા છે. જ્યારે કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલ, મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી સ્કૂલના રસ્તા પર અવર-જવર પર બંધ કરી દેવાયા છે.
[google_ad]
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, સરહદી વિસ્તારના થરાદમાં ત્રીજી લહેરના ધામા પડતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં થરાદમાં આર્મી ટ્રેનિંગ અર્થે આવેલા નાગલેન્ડના ૩૦ જવાનોને કોરોના સંક્રમિત થતાં તંત્રમાં ભારે દોડધામ થઇ ગઇ છે. જા કે, નાગલેન્ડના ૩૦ જવાનોને કોરોનો પોઝીટીવ આવતાં કોરોન્ટાઇન કરી સારવાર શરૂ કરાઇ છે.
[google_ad]
[google_ad]
જ્યારે સમગ્ર વિસ્તારમાં એક જ માર્ગ ખુલ્લો રખાયો હતો. જેમાં અન્ય વિસ્તારમાં અવર-જવરના રસ્તા બંધ કરી દેવાયા છે. જ્યારે કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલ, મોડલ સ્કૂલ અને આદર્શ નિવાસી સ્કૂલના રસ્તા પર અવર-જવર બંધ કરી દેવાયા છે. જા કે, હાલમાં થરાદમાં સ્થાનિક લેવલે એક પણ પોઝીટીવ કેસ નથી.
From – Banaskantha update