જિલ્લામાં વરસાદી પાણીની મોટી સમસ્યાઓ છે પણ તે માટે કોઈ નિકાલની વયસ્થાઓ નથી

- Advertisement -
Share

આ વખતે ચોમાશું હજુ જામ્યું નથી અને ગરમીનો ભારે ઉકળાટ છે તો વરસાદ પણ જોઈએ એવો થતો નથી જેથી ધરતી પુત્રો ચિંતામાં છે તો બીજી તરફ સામાન્ય વરસાદ થતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ના હોવાથી રસ્તામાં ભરાઈ રહેવાથી રાહદારીઓ અને સ્થાનિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ સમસ્યાનું કોઇ સમાધાન મળતું નથી.

[google_ad]

 

બનાસકાંઠા જિલ્લામાં હજુ વરસાદ સામાન્ય શરૂઆત થઈ છે ત્યાં શહેરી વિસ્તાર હોય કે ગ્રામણી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ સતાવી રહી છે,ધાનેરા તાલુકાના આશિયા અને રામશણ ગામને જોડતા માર્ગ પર આસપાસ સોસાયટી આવેલ છે અને તેની દીવાલોના કારણે રોડ પરના પાણીનો કોઈ નિકલ ન થવાથી દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહે છે જેથી રાહદારીઓને ત્યાંથી નીકળવું ખુબજ મુશ્કેલ ભર્યો બન્યું છે.

[google_ad]

 

આવી સમસ્યાઓ અનેક ઘણી જગ્યાએ જોવા મળે છે અને સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય નિકાલ આવતો નથી તેવી ફરિયાદો છે.

[google_ad]

 

ગ્રામીણ હોય કે શહેરી વિસ્તારો ચોમાસા પહેલા ડીઝાસ્ટર ટિમ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી કરવાની થાય છે તે યોગ્ય રીતે ગ્રાઉન્ડ પણ ના થઈ ફક્ત કાગળો પર થતી હોય તેના પરિણામે વરસાદી પાણી ભરતા લોકો મુશ્કેલી મુકાય છે.

[google_ad]

 

Advt

જ્યારે ધાનેરા તાલુકનાં આ લોકો ઈચ્છી રહ્યા છે કે આ બાબતે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાઓનું નિવારણ આવે તેવી માંગ પણ છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!