બનાસકાંઠામાં વિદેશમાં વસતા પ્રજાપતિ પરિવારે વતનમાં અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરી

- Advertisement -
Share

લંડનમાં રહેતા પ્રજાપતિ પરિવારનાં સભ્યો એ 21 ગુરુવાર નાં ઉપવાસ કરેલ જે નિમિતે તેમને જમણવાર રાખેલ જેમાં ગરીબ – બ્રાહ્મણ લોકોને ભોજન કરાવ્યુ હતું.

 

 

વડસાવિત્રી અને પૂનમને ગુરુવારનો સંજોગ હોઈ લંડન નિવાસી પ્રજાપતિ પરિવાર દ્વારા ગરીબ પરિવાર નાં લોકોને અને બ્રાહ્મણદેવ ને પાલનપુર ગઠામણ દરવાજા – પેટ્રોલ પંમ્પ, અંબાજી માતાજી નાં મંદિર ખાતે સ્વાદિષ્ટ સાત્વિક ભોજન કરાવેલ અને દરેક ને 21 રૂપિયા દક્ષિણા અને સેલોની પાણીની બોટલ દાતા પ્રજાપતિ પરિવાર ( યુ. કે.) દ્વારા આપવામાં આવી હતી.

 

 

 

જે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અને આયોજન “જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ” ગઠામણ દરવાજા ની “વાનર સેના” અને વાનર સેનાના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ ( ભોલાભાઈ ) ને તેમના સહયોગી મિત્રો દ્વારા કરાઈ છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!