પાલનપુર ખાતે તૌક્તે વાવાઝોડાને અનુલક્ષી શરૂ કરાયેલ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમોના નંબરો જાહેર કરાયા

- Advertisement -
Share

તૌક્તે વાવાઝોડાને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. પાલનપુર ખાતે ડિસ્ટાઝર શાખામાં શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમનો નં. 02742 – 250627 છે. જયારે તમામ તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમની વિગત નીચે પ્રમાણે છે.

અ.નં. તાલુકાની કચેરીનું નામ ફોન નંબર
1 મામલતદાર, પાલનપુર 02742-254354
2 મામલતદાર, વડગામ 02739-262021
3 મામલતદાર, દાંતા 02749-278134
4 મામલતદાર, અમીરગઢ 02742-232176
5 મામલતદાર, ડીસા 02744-222250
6 મામલતદાર, કાંકરેજ 02747-233721
7 મામલતદાર, ધાનેરા 02748-222024
8 મામલતદાર, દાંતીવાડા 02748-278081
9 મામલતદાર, દિયોદર 02735-244626
10 મામલતદાર, લાખણી 02744-256111
11 મામલતદાર, થરાદ 02737-223675
12 મામલતદાર, વાવ 02740-227022
13 મામલતદાર, સૂઇગામ 02740-223642
14 મામલતદાર, ભાભર 02735-222677

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!