બનાસકાંઠામાં થોડાક દિવસોથી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભર બપોરે ધાનેરામાં ભર બપોરે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા.
ભર બપોરે આકાશમાંથી ઝાપટા સાથે કરા પડતા ધાનેરામાં ચિંતાનો માહોલ સર્જાયો. થોડાક દિવસમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. અગાઉ પણ કમોસમી વરસાદે અનેક મકાનના છાપરા ઉડાવ્યા હતા. ફરી વાતાવરણમાં પલટો આવતા ધાનેરાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા.
From – Banaskantha Update