ધાનેરામાં હડકાયા શ્વાનોએ આતંક મચાવ્યો : 5 વ્યક્તિઓને કર્યા ઘાયલ

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં દૂધ મંડળીમાં સોમવારની વહેલી સવારે 5 વ્યક્તિઓ દૂધ ભરાવવા ગયા હતા. ત્યારે તેઓ દૂધ ભરાઇ ઘર તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી અચાનક હડકાયા શ્વાનોએ બચકાં ભરતાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને બાપલા પી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડાયા હતા. હડકાયા કૂતરા કરડવાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં શ્વાનોને રસીનો ડોઝ આપવામાં આવે છે. પરંતુ કેટલાંક શ્વાનોને રસીનો ડોઝ મળતો નથી. ત્યારે શ્વાનો હડકાયા સ્વરૂપનું ધારણ કરતાં હોય છે.

[google_ad]

ત્યારે ધાનેરા તાલુકાના વાછોલ ગામમાં દૂધ મંડળીમાં સોમવારની વહેલી સવારે 5 વ્યક્તિઓ રાબેતા મુજબ દૂધ ભરાવવા આવ્યા હતા. ત્યારે દૂધ ભરાવીને ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી અચાનક હડકાયા શ્વાનોએ કરડતાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે બાપલા પી.એચ.સી.માં ખસેડાયા હતા. હડકાયા કૂતરા કરડવાની ઘટનાથી ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, 5 વ્યક્તિઓએ પ્રાથમિક સારવાર લઇ ઘર તરફ ફર્યાં હતા.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!