મીની દ્વારકા યાત્રાધામ ઢીમા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

- Advertisement -
Share

મીની દ્વારકા યાત્રાધામ ઢીમા મંદિરમાં ગુરૂવારે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભક્તોએ ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં કોરોના મહામારીમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થતાં મંદિર બંધ કરાયું હતું. જોકે, કેસોની સંખ્યા ઘટતાં મંદિર ખુલતાં જ ભક્તોની મંદિરમાં દર્શન માટે કતારો લાગી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લામાં મીની દ્વારકા યાત્રાધામ ઢીમા મંદિરમાં ગુરૂવારે જેઠ સુદ-પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જેમાં ધરણીધર ભગવાનના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

 

જેમાં કોરોના મહામારીમાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થતાં મંદિર બંધ કરાયું હતું. જો કે, કેસોની સંખ્યા ઘટતાં મંદિર ખુલતાં જ ભાવિક ભક્તોનો દર્શન માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!