વડગામ તાલુકાના નિવૃત્ત શિક્ષક વર્ષ 2000માં નિવૃત્ત થતાં નવા પેન્શનરના નવા પરિપત્ર મુજબ 20થી 50 ટકા રીવાઇઝ પેન્શન ચૂકવવા રજૂઆત કરી હતી. કેટલાંક માસથી જીલ્લા તિજારી કચેરી ખાતે ધરમ ધક્કા ખાતા વૃધ્ધ પેન્શનરો પેન્શનર ન ચૂકવાતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. વડગામ તાલુકાના પેન્શન યુનિયન દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆતો કરાઇ હોવા છતાં એક અરજદાર પેન્શન વગર ધરમ ધક્કા ખાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડગામના 80 વર્ષના નિવૃત્ત પેન્શનરને જીલ્લા તિજારી કચેરીના કારકુન સામાન્ય કચેરીએ અરજી નામંજૂર કરી છે. નિવૃત્ત પેન્શનરે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મહોતભાઇ જીતાભાઇ ગુજાર (ચૌધરી) (ઉં.વ. આ.80) ગુહાર લગાવી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. જેમાં વડગામ તાલુકાના નિવૃત્ત શિક્ષક વર્ષ 2000માં નિવૃત્ત થતાં નવા પેન્શનરના નવા પરિપત્ર મુજબ 20થી 50 ટકા રીવાઇઝ પેન્શન ચૂકવવા રજૂઆત કરી હતી. પરંતુ કેટલાંક માસથી જીલ્લા તિજારી કચેરી ખાતે ધરમ ધક્કા ખાતાં વૃધ્ધ પેન્શનરો પેન્શનર ન ચૂકવાતાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વડગામ તાલુકાના પેન્શન યુનિયન દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆતો કરાઇ હોવા છતાં એક અરજદાર પેન્શન વગર ધરમ ધક્કા ખાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડગામના 80 વર્ષના નિવૃત્ત પેન્શનરને જીલ્લા તિજારી કચેરીના કારકુન સામાન્ય કચેરીએ અરજી નામંજૂર કરી છે. નિવૃત્ત પેન્શનરે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નિવૃત્ત શિક્ષકે ફરીથી અરજી કરી હોવા છતાં પણ જીલ્લા તિજારી કચેરીના અધિકારીઓ આ નિવૃત્ત પેન્શરોનો પ્રશ્ર હલ કેમ નથી કરતાં તેને લઇને મોટો પ્રશ્ર સતાવી રહ્યો છે. તે માટે નિવૃત્ત પેન્શરોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
આ અંગે વડગામ તાલુકાના નિવૃત્ત શિક્ષક મહોતભાઇ જીતાભાઇ ગુજાર (ચૌધરી)એ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2000માં નિવૃત્ત થતાં નવા પેન્શનરના નવા પરિપત્ર મુજબ 20થી 50 ટકા રીવાઇઝ પેન્શન ચૂકવવા રજૂઆત કરી હતી. પરંતુ કેટલાંક માસથી જીલ્લા તિજારી કચેરી ખાતે ધરમ ધક્કા ખાતાં વૃધ્ધ પેન્શનરોને પેન્શનર ન ચૂકવાતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
વડગામ તાલુકાના પેન્શન યુનિયન દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆતો કરાઇ હોવા છતાં એક અરજદાર પેન્શન વગર ધરમ ધક્કા ખાતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિવૃત્ત પેન્શનરે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.’
From –Banaskantha Update