બનાસકાંઠાના દાંતીવાડા મામલતદાર ઓફીસમાં પાંચ કર્મચારી કોરોના સંક્રમિત

- Advertisement -
Share

દાંતીવાડા મામલતદાર કચેરીમાં પાંચ કર્મચારીઓ થાય કોરોના સંક્રમિત. કર્મચારીઓ સંક્રમિત થતાં થયા હોમ કોરેન્ટાઇન અને મામલતદાર કચેરીને કરવામાં આવી સેનેટાઇજ.

 

 

દાંતીવાડા મામલતદાર કચેરીના એકના નાયબ મામલતદાર , 2 કારકૂન અને 2 રેવન્યુ તલાટી મળી પાંચ કર્મીઓ સંક્રમિત થતા બનાસકાંઠા જિલ્લા મહેસૂલી મંડળમાં ચિંતા વ્યાપી.

 

Advt

 

મંડળએ જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવી જિલ્લાની તમામ કચેરીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે એટીવીટી ઇ-ધરા શાખામાં અરજદારો પર નિયંત્રણ મૂકવા માંગ કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!