વડગામ તાલુકાના પેપોળ ગામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો પેપોળ તરફથી આવી રહેલ બાઈક અને સામેથી આવી રહેલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.
અકસ્માતમાં બાઈકના ફુરચા ઉડીયા ગયા હતા તો બીજી બાજુ કારને પણ ભારે નુકશાન થવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં જ સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા.
108ને જાણ કરી હતી તો બીજી તરફ અકસ્માતની જાણકારી મળતા વડગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મળેલી માહિતી મુજબ મૂર્તક બંને મોદી સમાજના હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી.
From – Banaskantha Update