થરાદમાં બાલાજી કોપ્લેક્ષમાં આવેલ ચામુંડા પાર્લર દુકાનમાં લાગી આગ

- Advertisement -
Share

બનાસકાંઠાના થરાદમાં બાલાજી કોમ્પ્લેક્ષમાં આવેલ ચામુંડા પાર્લર અને નાસ્તાની દુકાનમાં લાગી આગ. આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.

 

 

થરાદમાં બાલાજી કોમ્પ્લેક્ષમાં આવેલ ચામુંડા પાર્લરમાં મોડી રાત્રે આગ લાગી હોવાથી સવારે વેપારી દુકાને આવતા આગ લાગી હોવાનું દેખાતા વેપારીએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી.

 

 

ફાયર બ્રિગેડ ટીમને આગની જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. વેપારીના જણાવ્યા મુજબ અંદાજીત 2 લાખનું વેપારીને નુકસાન થયું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!