પાલનપુર શહેરમાં રેલવે પુલનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકને લઇ શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જેને લઇ ટ્રાફિક દિવસેને દિવસે વધતું જતું દેખાઈ રહ્યું છે. પુલનું કામ ચાલુ હોવાથી બ્રિજથી ગુરુનાનક ચોક સુધી ટ્રાફિક યથાવત હોય છે જેથી લોકોને નોકરી તેમજ અન્ય કામ માટે લેટ થઇ જવાય છે. આમ જલ્દીમાં જલ્દી રેલવે પુલનું કામ પૂર્ણ થાય તેવી શહેરીજનોની માંગ.
પાલનપુરમાં બની રહેલા રેલ્વે પુલની કામગીરીને લઇ ટ્રાફિકની સમસ્યાઓ યથાવત, શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા
- Advertisement -