બનાસકાંઠાના અંબાજીમાં JCB મશીનમાં આગ લાગવાની ઘટના સામે આવી. અંબાજી મંદિરના નજીક આવેલી પંચાલવાડી ધર્મશાળા પાસે JCB મશીનમાં આગ લગતા લોકોમાં અફરાતફરી મચી હતી.
અંબાજી મંદિર નજીક આવેલ એક ધર્મશાળા પાસે JCB મશીનમાં આગ લગતા મશીન બળીને ખાક થયી ગયું. JCB મશીનમાં કયા કારણસર આગ લાગી તે અક્બંદ. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહુંચી આગ પર મેળવ્યો કાબુ.
From – Banaskantha Update