દિયોદર પોલીસે પ્રોહીબીશનના ગુનાના છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો

- Advertisement -
Share

દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

બનાસકાંઠા જીલ્લાની દિયોદર પોલીસે છેલ્લા 1 વર્ષથી પ્રોહીબીશનના ગુનાના નાસતા-ફરતા આરોપીને બાતમીના આધારે રાધનપુરથી ઝડપી પાડયો હતો. જે બાદ દિયોદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર પોલીસ સ્ટેશન એચ.પી. દેસાઇ પોલીસ સબ ઇન્ચાર્જનાઓ અને પોલીસના સ્ટાફના માણસો ફરાર તેમજ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દિયોદર પોલીસ સ્ટેશન પ્રોહીબીશન એક્ટ કલમ મુજબના ગુનાના છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા આરોપી ઇશ્વરજી સોમાજી ઠાકોર (રહે. સીતાપુર, તા. માંડલ, જીલ્લો-
અમદાવાદ) વાળા હાલમાં રાધનપુરમાં આવ્યો છે. જે બાતમીના આધારે દિયોદર પોલીસે રાધનપુરમાં વોચ રાખી ઇશ્વરજી ઠાકોરને ઝડપી પાડયો હતો. જે બાદ દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!