પાણી બારેમાસ રાખવામાં નહીં આવે તો ચૂંટણીમાં પાણી બતાવશે
સુજલામ્-સુફલામ્ કેનાલથી જોડાયેલ ડીસા, કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોનો સમાવેશ થાય છે. જોકે, ચૂંટણી કે કોઇ મોટા નેતાના આગમન ટાંણે જ છોડવામાં આવતાં પાણીના બદલે
આગામી ચૂંટણીમાં ખેડૂતોની એક જ માંગ છે કે, બારેમાસ પાણી આપો નહીં તો પાણી માટે ખેડૂતોની સાથે છેતરામણી કરતાં નેતાઓને ભોગવવું પડી શકે છે તેવો આક્રોશ ભભૂક્યો છે.
પ્રધાનમંત્રીના બનાસકાંઠા જીલ્લાના પ્રવાસ દરમિયાન કેનાલ ચાલુ કરાઇ હતી. જ્યારે સભાના થોડા જ દિવસો પહેલાં ચાલુ કરેલ કેનાલ ફરી બંધ કરી દેવામાં આવી છે.
આથી અત્યારે તેમનું પાણી ઓસરી રહ્યા છે. કોઇ મોટા નેતા આવે ત્યારે ખેડૂતોને લલચાવવા જ ચાલુ કરવામાં આવતી હોય એવું હવે ખેડૂતોને લાગી રહ્યું છે.
From-Banaskantha update