ઓનેસ્ટ ફાઉન્ડેશન ચેરમેન અલ્પેશ ચૌધરી ઢેરીયાણા અને ઉપપ્રમુખ અરવિંદ ચૌધરી મેઢાળા દ્ધારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકમ દિપ પ્રાગટય મહંત જાનકીદાસજી અને નાગજીભાઈ આર ચૌધરી કરી કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો.
85 રક્તદાતાઓ રક્તદાન કર્યું. આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે મહંત 1008 જાનકીદાસજી, નાગજીભાઈ આર પટેલ, હિતુભા ચૌહાણ, પ્રભુભાઈ બાલુત્રી, પુવૅ ધારાસભ્ય માવજીભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આયોજક ઓનેસટ ફાઉન્ડેશન અને સહયોગી આદર્શ બ્લડ બેંક થરાદ. આયોજક ઓનેસટ ફાઉન્ડેશન ચેરમેન અલ્પેશ ચૌધરી ઢેરીયાણા જણાવ્યું હતું કે, “અમે આજે અચાનક બ્લડ જરૂર ખબર પડી તરત જ મેં મારા સહયોગી દ્રારા આ કાર્યક્રમ આયોજન કરાવ્યું અને મેં બ્લડ ડોનેશન કર્યું રક્તદાન એ મહાદાન છે હું હર 3 મહિને આપું છું અચાનક કાર્યકમ કરવાથી ઓછા લોકો ખબર હતી છતાં ખુબ સરસ કાર્યક્રમ થયો તમામ લોકો આભાર.
મહંત જાનકીદાસજી બાપુ જણાવ્યું હતું કે, “આ સેવા ભાવી લોકો અભિનંદન હરહંમેશ સેવા કરો. આને હું પણ રક્તદાન આપું છું.”
From – Banaskantha Update