ડીસામાં મહીલાઓએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

વટ સાવિત્રી વ્રત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉજવણી કરાઇ હતી. જેમાં ગુરૂવારે ડીસા શહેરમાં આવેલ રીસાલેશ્વર મહાદેવના મંદિર, ત્રણ હનુમાન મંદિર, કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવના મંદિર સહીતના મંદિરે પતિના દીધાર્યું લાંબા આયુષ્ય વધારવા માટે વ્રતધારી મહીલાઓએ સુંતરની આંટી વડે પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

ડીસામાં મહીલાઓએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી

 

 

 

 

 

ડીસામાં મહીલાઓએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!