ગુરૂવારે બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતિ એકાએક ચાણસ્મા હારીજ હાઇવે પર આવેલ રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાને મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ કરી મોતની છલાંગ લગાવી હતી. તે યુવતિનો મૃતદેહ મળ્યો છે.
યુવતિની લાસ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બે દિવસ શોધખોળ કરવા છતા મળી આવી નહોતી. ત્રીજા દિવસે લાસ પાણી પર તરતી દેખાઈ હતી. યુવતિની લાસને પી.એમ માટે ચાણસ્મા હોસ્પિટલમાં ખાતે લઈ જવાઈ હતી. તેમજ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાણસ્મા હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવાર નવાર લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે.
ગુરૂવારે બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા હારીજ હાઇવે પર આવેલ રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાને મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ કરી મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા બે દિવસ શોધખોળ કરવા છતા મળી આવી નહોતી. ત્રીજા દિવસે લાશ પાણી પર તરતી દેખાઈ હતી. કેનાલ માંથી યુવતિની લાસ બહાર કાઢીને પીએમ માટે ચાણસ્મા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
From – Banaskantha Update