બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાના સંકેતના પગલે તંત્ર એલર્ટ

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તો બીજી તરફ તૌકતે વાવાઝોડાના સંકેત લઈને સમગ્ર ગુજરાતમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડાના સંકેતના પગલે તંત્ર એલર્ટ થયું છે.

 

 

 

 

જિલ્લા કલેકટરના આદેશના પગલે શહેરમાં લાગેલ તમામ હોર્ડિંગ્સ દુર કરવાના આદેશ કરાયા છે. ત્યારે આજે ડીસામાં પણ નગરપાલિકા દ્વારા બગીચા સર્કલ, ફુવારા સર્કલ, જલારામ મંદિર રોડ, પશુબજાર સહીતના વિસ્તારમાંથી હોર્ડિંગ્સ દુર કરાયા. તૌકતે વાવાઝોડાના પગલે ડીસા નગરપાલિકા એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

 

 

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!