કાંકરેજના થરામાં ખાતર લેવા મહીલાઓની કતારો લાગી

- Advertisement -
Share

 

 

કાંકરેજ તાલુકાના થરામાં આવેલ માર્કેટયાર્ડમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં કડકડતી ઠંડી વચ્ચે શનિવારે વહેલી સવારે મહીલાઓ ખાતર લેવા આવતાં કતારો લાગી ગઇ હતી.

 

 

જેમાં રવિ સિઝનને લઇને ખાતરની ખેંચ વચ્ચે ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છેે. જ્યારે આધારકાર્ડ ઉપર વ્યક્તિ દીઠ ફીંગર પ્રિન્ટ આપી હાલ ત્રણ કટ્ટા આપવામાં આવે છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક વર્ષથી ખાતરની કટોકટી વચ્ચે ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છેે. જેમાં કાંકરેજ તાલુકાના થરામાં આવેલ માર્કેટયાર્ડમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં કડકડતી ઠંડી વચ્ચે શનિવારે વહેલી સવારે ખાતર આવતાં મહીલાઓ ખાતર લેવા ઉમટી હતી.

 

 

જેમાં ખાતર લેવા માટે કતારો લાગી ગઇ હતી. જેમાં રવિ સિઝનને લઇને ખાતરની ખેંચ વચ્ચે ખેડૂતો હેરાન-પરેશાન થઇ ગયા છેે.

 

જ્યારે આધારકાર્ડ ઉપર વ્યક્તિ દીઠ ફીંગર પ્રિન્ટ આપી હાલ ત્રણ કટ્ટા આપવામાં આવે છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો ખેતી પર નિર્ભર કરે છે. ત્યારે ખાતરની ઘટને લઇ ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!