પાલનપુરમાં બી.આર.એસ. પરીક્ષા રદ કરવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભરતી રદ કરવા માંગ કરી

 

બનાસકાંઠામાં બી.આર.એસ. સ્પર્ધકો તાજેતરમાં લેવાયેલી બી.આર.એસ. પરીક્ષા રદ કરવાની માંગ સાથે જીલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર પાઠવી ભરતી રદ કરવા માંગ કરાઇ હતી.
બનાસકાંઠામાં જીલ્લામાં તાજેતરમાં લેવાયેલી બી.આર.એસ. પરીક્ષા છબરડો થયો હોય તેવું સામે આવી રહ્યું છે.
પરીક્ષામાં સિલેબર્સ બહારનું પ્રશ્નપત્ર આપી હોવાના સ્પર્ધકોએ આક્ષેપો કર્યા હતા અને આ ભરતી રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.
પરંતુ ભરતી ન રદ કરતાં આખરે સોમવારે સ્પર્ધકોએ વિરોધ નોંધાવી જીલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા.

 

જીલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી ભરતી રદ કરવાની માંગ કરાઇ હતી અને જો ભરતી રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સ્પર્ધકોએ ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!