અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

- Advertisement -
Share

અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે આજે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલક રોંગ સાઈડમાં આવતા સામેથી આવતીકારને અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ કુચે કુચા થઈ ગયા હતા પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલ ત્રિશુળીયા ઘાટ પાસે આવનાર અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ત્રિશુળીયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો હતો.
રિક્ષાચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો તે દરમિયાન સામેથી આવી રહેલ કાર સાથે રિક્ષા અથડાઈ હતી. અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગના કુચેકુચા નીકળી ગયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!