માલગઢ ગામે મામાનગર તળાવમાં નર્મદાના નીર આવતાં સરપંચ સહિત ગ્રામજનો દ્વારા કરાયાં વધામણા

- Advertisement -
Share

આજે રાજય સરકાર દ્વારા માલગઢ ગામમાં આવેલ મામાનગર તળાવ ખાતેમાં નર્મદાના નીર છોડાતાં ગામના સરપંચ ભૈરાભાઈ ગઢવી, જિલ્લા ડેલિગેટ નરેશભાઈ ટાંક, ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ માળી, પંચાયતના સદસ્યો અને સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાંમાં નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આવનાર સમયમાં તળાવ વધુમાં વધુ ઊંડું થાય તળાવ એક પર્યટન સ્થળ બને તે રીતે વિકસાવવાની માટે પૂરેપૂરી ખાત્રી અને હંમેશા કોઈપણ કામ માટે ખડેપગે રહેવાની ગ્રામજનોને ખાતરી આપવામાં આવી હતી અને પાણીનો વેડફાટ ન થાય એ રીતે જરૂર પડતો જ ઉપયોગ કરવાની અપીલ સાથે વિનંતી કરવામાં આવી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!