પાલનપુરમાં વિશ્વ હીન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજાયો

Share

 

પાલનપુરમાં વિશ્વ હીન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શનિવારે ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ લક્ષ્મણ ટેકરી હોલમાં યોજાયો હતો.

 

 

જેમાં ત્રિશુલ દીક્ષા બાદ શૌર્ય સંચાલન યોજાયું હતું.

 

 

જ્યારે ભગવા ધવજા સાથે વિશ્વ હીન્દુ પરિષદના કાર્યકરો શૌર્ય સંચાલનમાં જોડાયા હતા.

 

 

પાલનપુર શહેરમાં વિશ્વ હીન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શનિવારે ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

 

 

જેમાં લક્ષ્મણ ટેકરી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ત્રિશુલ દીક્ષા બાદ શૌર્ય સંચાલન યોજાયું હતું.

 

 

ભગવા ધવજા સાથે વિશ્વ હીન્દુ પરિષદના કાર્યકરો શૌર્ય સંચાલનમાં જોડાયા હતા.

 

 

જ્યારે મોટી સંખ્યામાં નીકળેલું શૌર્ય સંચાલન શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના જાહેર માર્ગો પર ફરી પ્રદક્ષિણા કરી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share