બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાનો ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. કાંકરેજ તાલુકાના અને જનતાદળમાં જે.વી. શાહ કેન્દ્રીય મંત્રી બાદ હવે કાંકરેજ તાલુકામાં મંત્રી પદ આપતાં કાંકરેજ તાલુકાના લોકોમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે.
[google_ad]
From – Banaskantha Update