બનાસકાંઠામાં કેનાલો તો હવે સુસાઈડ પોઈન્ટ બની ગયી છે. જીલ્લામાં લોકો કેનાલમાં મોતની છલાંગ લગાવવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે કાંકરેજમાં મુખ્ય કેનાલમાં એક યુવકે છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું.
[google_ad]
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર મુખ્ય કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવવાની ઘટના સામે આવી. જોકે, કાંકરેજના રાણકપુર મુખ્ય કેનાલમાં મોતનો સિલ સીલો ચાલુ છે. ત્યારે ફરી આજ રોજ 22 વર્ષીય યુવકે કેનાલમાં પડતું મૂકીને મોતને વ્હાલું કર્યું હતું.
[google_ad]
કાંકરેજમાં રાણકપુર મુખ્ય કેનાલમાં જંપલાવનાર યુવક કાંકરેજના રાજપુરા ગામના સુથાર ગૌતમભાઈ નાગજીભાઈ હોવાનું લોકમુખે જાણવા મળ્યું હતું. જેમાં મોતનું કારણ હજુ સુધી અકબંદ રહ્યું હતું.
[google_ad]
From – Banaskantha Update