સરહદી વાવ તાલુકામાં વાડામાં પડેલ ઘાસમાં આગ લગતા ઘાસ બળીને ખાખ

- Advertisement -
Share

બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વાવના અશારા ગામમાં પડેલ ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

[google_ad]

Advt

 

બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં આવતા વાવ તાલુકાના અશારા ગામે ઘાસમાં આગ લાગી. રાજપૂત હીરાજીના વાડામાં પડેલ 700 ભારા ઘાસ બળીને ખાખ થઇ ગયા. ખેડૂતનો ઘાસચારો બળીને ખાખ થઇ જતા અંદાજે 50 હાજરનું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો આવ્યો. જોકે, થરાદ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!