ધાનેરા નગરપાલિકામાં બળવાખોર સદસ્યોને ટેકો કરનાર બે કાર્યકરોને સસ્પેન્ડ કરાયા

- Advertisement -
Share

અગાઉ પણ નગરપાલિકામાં કોંગ્રેસના ૧૫ સભ્યો અને ભાજપના ૬ સભ્યોને સસ્પેન્ડ કર્યા

 

ધાનેરા નગરપાલિકામાં મંગળવારે બળવાખોર સદસ્યોને ટેકો કરનાર બે કાર્યકરોને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં નગરપાલિકામાં બળવો કરનાર સદસ્યોને ટેકો આપી પક્ષ વિરૂધ્ધ કાર્યના કારણે પગલાં લેવાયા હતા. અગાઉ પણ નગરપાલિકામાં પણ કોંગ્રેસના ૧૫ સદસ્યો અને ભાજપના ૬ સદસ્યોને પણ સસ્પેન્ડ કરાયા હતા.

 

 

ધાનેરા નગરપાલિકામાં મંગળવારે બળવાખોર સદસ્યોને ટેકો કરનાર જીલ્લા ભાજપના મંત્રી ફાલ્ગુનીબેન જીગ્નેશભાઇ ત્રિવેદી અને જીલ્લા અનુ. જાતિ મોરચાના મહામંત્રી રાયચંદભાઇ કે. વાઘેલાને જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે સસ્પેન્ડ કરી દેતાં બેડામાં હડકંપ મચી ગયો હતો. જ્યારે અગાઉ પણ નગરપાલિકામાં પણ કોંગ્રેસના ૧૫ સદસ્યો અને ભાજપના ૬ સદસ્યોને પણ સસ્પેન્ડ કરાયા હતા. ધાનેરા નગરપાલિકામાં બળવો કરનાર સદસ્યોને ટેકો આપી પક્ષ વિરૂધ્ધ કાર્યના કારણે પગલાં લેવાયા હતા. ધાનેરા નગરપાલિકાના વિવાદના કારણે અનેક નેતાઓમાં ગરમાવો જાવા મળ્યો હતો.

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!