ડીસામાં સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાની સાફ-સફાઇ કરી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી

- Advertisement -
Share

સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ડીસા નગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાફ-સફાઇ કરી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી.

[google_ad]

 

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, બનાસકાંઠા દ્વારા અવારનવાર રચનાત્મક કાર્યો, સેવાકીય પ્રવુત્તિઓ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જરુરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાની કામગીરી થાય છે.

[google_ad]

 

 

તે અનુસંધાને જીલ્લા સંયોજક ગૌરાંગભાઈ પાધ્યાની સૂચના અનુસાર આજે ડીસા નગરના સંયોજકો અને સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો દ્વારા સ્વામી વિવેકાનંદની મૂર્તિની સાફ-સફાઈ કરી પુષ્પાંજલી કરવામાં આવી.

 

[google_ad]

Advt

 

ડીસા નગરસંયોજક મહેશભાઈ જોષી, જીતુભાઈ જોષી સહ સંયોજક જીતુભાઈ પરમાર સાથે મંડળના પ્રમુખ અને સભ્યો કલ્પેશભારથી ગૌસ્વામી, યુવરાજસિંહ ઝાલા, સૂર્યાભાઈ માળી, ચિરાગભાઈ મોદી, સુરેશભાઈ પુરોહિત દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. જેમાં સંયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!