સાબરકાંઠાનાં આ પ્રકૃત્તિપ્રેમીએ પર્યાવરણ બચાવવા લખ્યાં છે 60 હજાર પત્રો, હવે ઇડરિયા ગઢને બચાવવાની ઝૂંબેશ ઉપાડી છે

- Advertisement -
Share

આ છે ઈડર તાલુકાના કુવાવા ગામના રામભાઈ ચારણ જેઓ પ્રક્રુતી પ્રેમી, પર્યાવરણ પ્રેમી છે અને નિવૃત શિક્ષક છે. જઓને રાષ્ટ્રીય કક્ષાએથી એવોર્ડ પણ મળેલ છે. આમ તો શિક્ષક હતા ત્યારથી પત્ર લખવાનો શોખ હતો જેના કારણે તેઓએ પર્યાવરણની જાળવણી માટે 60 હજાર કરતા પણ વધુ પત્રો લખ્યા છે. તો આ ઉપરાંત તેઓએ વૃક્ષારોપણ પણ કરેલ છે. સ્મશાનમાં વડ પણ ઉછેર્યા છે તો અનેક જગ્યાએ વૃક્ષ પણ વાવ્યા છે. જેથી તેમણે તમામ લોકો પર્યાવરણ પ્રેમી તરીકે ઓળખે છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!