અર્જુન કપૂરને ફરી આ અભિનેત્રીએ ઝીંક્યો લાફો, અભિનેતાએ જણાવી “આપવીતી”

- Advertisement -
Share

અર્જુન કપૂરે એક વાતચીતમાં કહ્યું, મહિલાઓ પ્રત્યેની હિંસાનો મુદ્દો મારા જેવા વ્યક્તિ માટે ખૂબ જ ગંભીર છે, હું માનું છું કે જ્યારે તમે કોઈ પાત્ર ભજવશો ત્યારે તમારે તમારા અંગત જીવનમાંથી બહાર નીકળવાની જરૂર છે, કારણ કે ભૂમિકા નિભાવવા માટે ફક્ત તમને પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે. આવા લોકો આપણા સમાજમાં પણ છે, તે બતાવવું પડશે.

અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી પરિણીતી ચોપડા પ્રથમ વખત 2012 માં આવેલી ફિલ્મ ઇશ્કઝાદે એક સાથે જોવા મળ્યા હતા અને આ વખતે તેમની આગામી ફિલ્મ “સંદીપ ઓર પિંકી ફારાર” માં સાથે જોવા મળશે. આ ફિલ્મના એક સીનમાં પરિણીતીએ અર્જુનને લાફો મારે છે.

તેણે આ ફિલ્મ વિશે વધુમાં જણાવ્યું હતું કે, “ઇશ્કઝાદે” ની જેમ પરિણીતીએ પણ મને આ ફિલ્મમાં થપ્પડ મારી હતી. પરંતુ આ કોઈ દબાણ હેઠળ બન્યું નથી, કારણ કે તમે સ્ક્રિપ્ટ વાંચી છે. તમે પાત્ર વિશેની માંગને સમજી ગયા છો, પરિસ્થિતિઓને જાણવી પડશે અને પછી ક્યાંક તમે તે પાત્ર સાથે ભાવનાત્મક રૂપે જોડાશો. જો વાત કોઇ છોકરી પર હાથ ઉઠાવવાની તો કદાચ જ હું ક્યારેય આવું પાત્ર ભજવું.

આ ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

 

From -banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!