સુઇગામના પી.એચ.સી ના ડોક્ટર પર છેડતીની ખોટી ફરિયાદ કરનાર નર્સ પર ફરીયાદ નોધવા કોર્ટનો આદેશ

- Advertisement -
Share

સુઇગામ પી.એચ.સી ના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ભાભર તાલુકાના રૂણી ગામના વતની અશોકભાઈ ચૌધરી ઉપર આજથી એક વર્ષ પહેલા સુઇગામ પી.એચ.સીમાં નોકરી કરતા પુનમબેન પ્રજાપતિએ અશોકભાઈ ચૌધરી ઉપર છેડતી કરવા બાબતે સુઇગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

જેમાં એક વર્ષ બાદ આ કેસમાં સુઇગામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતાં સુઇગામ કોર્ટ દ્વારા ખોટી ફરિયાદ કરનાર નર્સ પુનમબેન પ્રજાપતિ સામે IPC 211 મુજબ પોતાના હિતો અને અંગત સ્વાર્થ માટે ડોક્ટરને માનસિક રીતે હેરાન કરવા બાબતે સુઇગામ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે પુનમબેન પ્રજાપતિને 10,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. જો દંડના ભરવામાં આવે તો 30 દીવસની સાદી કેદની સજાનો હુકમ પણ કર્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!