થરાદ તાલુકાના વડગામડાં ગામની ગૌચરની જમીનમાં કરોડોની ખનીજ ચોરીના આક્ષેપ બાદ ગામમાં ખાણ અને ખનીજ વિભાગે તપાસ હાથ ધરી. ગામમાં આવેલ અનેક તળાવો ગૌચરની જમીનમાં કાયદેસર નથી છતાં સરપંચ દ્વારા ખોદકામ કરાવી કરોડની ખનીજ ચોરી કરવાનો આક્ષેપ, વડગામડા ગામમાં મોટાપાયે બારોબાર તળાવની માટીનો વહીવટ થતાં જાગૃત નાગરિકે કરી હતી અરજી. સરપંચની મિલી ભગતના કારણે તળાવની માટીનો બારોબાર વહીવટ થતાં ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી. અરજદારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાથી ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી શરૂ.
- Advertisement -