ઝારખંડ હાઈકોર્ટે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને જામીન આપી દીધા છે. આજે રાંચીમાં તેમની જામીન અરજીની સુનાવણી થતાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે. લાલુ યાદવને ઘાસચારા ગોટાળામાં 33.67 કરોડના ઉચાપત મામલામાં સજા થઈ છે. લાલુએ 5 વર્ષની સજા માંથી અડધો સજા કાપી લીધી છે. ચૂંટણી સમયે મળેલ જમીન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
- Advertisement -