રાજકોટમાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 44, 3ના મોત

- Advertisement -
Share

ગુજરાતમાં કોરોનો પોઝિટિવનો આંકડો 44 પર પહોંચ્યો. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ દર્દીનો કોરોના રિપોર્ઠ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરનાને કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકડાઉન છતાં વધી રહ્યા છે કેસ.

આજે જી.જી.હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ હતુ જેમાંથી 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 1 રિપોર્ટ પોઝિટિવ આતા ગુજરાતમાં કોરોનાપોઝિટિવની સંખ્યા 44 થઈ ગઈ છે.

 

અમદાવાદમાં 16 કેસ પોઝિટિવ

ગાંધીનગરમાં 7 કેસ,

સુરતમાં 8 કેસ પોઝિટિવ

રાજકોટમાં 5 કેસ

વડોદરામાં 8 કેસ

ભાવનગરમાં 01 કેસ

કચ્છમાં 1 કેસ

 

 

—-ક્યાં ક્યાં થયા મોત—

ભાવનગરમાં એકનું મોત

સુરતમાં એકનું મોત

અમદાવાદમાં એકનું મોત


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!